Gujarati News

Gujarati News

News of Saturday, 27th May 2023

કાલાવડના નવાગામની બાલકૃષ્‍ણ વિદ્યાલયનું ધો. ૧૦નું ઝળહળતું પરીણામ

કાલાવડ તા. ૨૭ : કાલાવડ તાલુકાના નવાગામે આવેલી બાલકૃષ્‍ણ વિદ્યાલયમાં ધો. ૧૦નું ૯૦.૯૦ ટકા જેટલું પરીણામ જાહેર થયું. જેમાં શાળામાં પ્રથમ નંબરે તાળા સાર્થક પંકજભાઇ ૯૮.૩૧ પીઆર, દ્વિતીય નંબરે સાવલીયા હર્ષ રસીકભાઇ ૯૭.૨૨ પીઆર અને ત્રીજા નંબરે અકબરી યશવી મુકેશભાઇ ૯૫.૬૬ પીઆર સાથે પાસ થયેલ છે તેમજ પાસ થનાર તમામ તેજસ્‍વી તારલાઓને શાળા સંચાલક અને આચાર્ય એવા પરેશભાઇ પાગડાર તેમજ સમગ્ર શાળા પરિવારે શુભેચ્‍છા પાઠવી હતી.

(10:53 am IST)