Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

જામનગરમાં કોરોનાનો વધુ એક કેસ મામલે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિહ જાડેજાએ આરોગ્ય સચિવ સાથે કરી વાતચીત

અમદાવાદ ખાતે તબીબી અભ્યાસ કરે છે પોઝિટિવ દર્દી અને મૂળ જામનગરના રહેવાસી હોવાના કારણે જામનગરમાં કેસ હોવાની વાત ફેલાઈ

જામનગરમાં કોરોનાનો વધુ એક કેસ મામલે રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિહ જાડેજાએ આરોગ્ય સચિવ સાથે  વાતચીત કરી  છે

જામનગરમાં વધુ એક પોઝિટિવ કેસ મામલે સ્પષ્ટતા થઇ છે  આજે વધુ એક દર્શાવવામાં આવેલ કેસ મૂળ જામનગરનો રહેવાસી છે
અમદાવાદ ખાતે તબીબી અભ્યાસ કરે છે પોઝિટિવ દર્દી અને મૂળ જામનગરના રહેવાસી હોવાના કારણે જામનગર ખાતે વધુ એક કેસ નોંધાયા હોવાનું જણાવવામાં આવ્યું હતું
હાલ જામનગરમાં એક જ પોઝિટિવ કેસ અને એક જ મોત છે.

(9:28 pm IST)