Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

જામનગરમાં આજે કોરોના પોઝિટિવનો એકપણ કેસ નોંધાયો નથી

કેટલીક ગેરસમજણને કારણે કોરોના કેસ થયાની વાત બાદ કલેકટરની સ્પષ્ટતા

જામનગર : જામનગર માં આજે કોરોનાનો એકપણ કેસ નોંધાયો નથી જે સેમ્પલ રિપોર્ટ માટે મોકલાયા હતા તે તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો જોકે કેટલીક ગેરસમજણ થતા સરકાર દ્વારા અપાયેલ આંકડામાં ભૂલ થવા પામી હતી જેના પગલે તેમાં બે કેસ હોવાનું જણાવાયું હતું પરંતુ જિલ્લા કલેકટરે આ અંગે સપષ્ટતા કરી છે કે જામનગરમાં આજે કોરોનાનોએક[પણ કેસ નોંધાયો નથી

(8:58 pm IST)