Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

જામનગરમાં શકિતદળ સેવા ટ્રસ્ટ દ્વારા ૫૦ જરૂરિયાતમંદોને અનાજ કીટનું વિતરણ

જામનગરઃજામનગરમાં અનેકવિધ સેવાકીય મશતિઓમાં કાર્યરત શકિતદળ સેવા ટ્રસ્ટ દ્વારા લોકડાઉનના સમયમાં જરૂસ્યાતમંદ પસ્વિાર માટે અનાજની કીટ આપવામાં આવી હતી.સુમેર સ્પોર્ટસ  કલબમાં મેયર હસમુખભાઈ જેઠવાની ઉપસ્થિતિમાં આ કીટ આપવામાં આવી હતી. સંસ્થાના પ્રમુખ પ્રદીપભાઇ માધવાણી, મંત્રીગીતાબેન સાવલા, ઉપપપ્રમુખ પ્રો. હસમુખભાઇ પડીઆ, ટ્રસ્ટી દિલીપભાઈ સાવલા, એસ કે ગર્ગ, નિરવ વડોદરીયા , નવીનભાઈ કિંડોયા , ડો કલ્પનાબેન ખંઢેરીયા, નિતિનભાઇ માડમ, સહારાબેન મકવાણાપ એ.કે. મહેતા, કેશુભાઇ રાયપુરા વગેરે સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સભ્યો તથા દાતાઓએ આર્ર્થિક યોગદાન આપ્યું હતું. લાયન્સ રીજીયન ચેરમેન એસ કે.ગર્ગ, પીડીજી ગીતાબેન સાવલા તથા પ્રદીપભાઈ માધવાણી તરફથી એકસો નંગ માસ્ક આપવામાં આવ્યા હતા. તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર-અહેવાલઃ મુકુંદ બદિયાણી. જામનગર)

(1:05 pm IST)