Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

વીરપુર(જલારામ)માં શ્રમિકોને ગરમાગરમ ભોજનનો સેવા યજ્ઞ

 વિરપુર(જલારામ): સેવાભાવી રસોયા ભરતભાઇ ત્રાડા તથા ૫૦ યુવાનો દ્વારા લોકડાઉન દરમિયાન શાકભાજીને ગરમ પાણીમા ધોઇને સોશ્યલ ડીસ્ટન્ટસ રાખીને ૧ હજારથી વધુ શ્રમિકોને દરરોજ ગરમા ગરમ ભોજન પીરસી રહ્યા છે. ઉપરાંત અન્ય ભુખ્યા પરપ્રાંતીય શ્રમિકો-પરપ્રાંતિયો મજુરોને ડોર ટુ ડોર ભોજન પહોચાડવામાં આવી રહેલ છે. ભોજન સેવાયજ્ઞની તસ્વીરો (તસ્વીરઃ કિશન મુરબીયા-વિરપુર)

(12:06 pm IST)