Gujarati News

Gujarati News

News of Monday, 27th April 2020

ચોટીલામાં અખાત્રીજનું મુહર્ત સાચવતા વેપારીઓ

વઢવાણ : ચોટીલા મેઈન બજાર ના કાપડ, સ્ટેશનરી, મોબાઈલ રિચાર્જ, ઓટો મોબાઈલ,પંચરની દુકાનો, ઇલેકિટ્રક, એસી રિપેરિંગ સહિતના દુકાનદારો ને સરકારશ્રી દ્વારા છૂટ આપવામાં આવતા એક મહિના ના લોકડાઉનથી અકળાયેલા વેપારીઓએ રવિવારની પણ પરવાહ કર્યા વગર આજે સવારે જ અખાત્રીજનું મુહુર્તસાચવી પોતાની દુકાનો એક મહિના જેટલા સમયથી બંધ હોઈ સવારથી સાફસુફ કરીને વેપાર ધંધાની શરૂઆત કરી હતી. તે અંગેની તસ્વીર

(11:47 am IST)