Gujarati News

Gujarati News

News of Friday, 27th April 2018

ધોરાજી સહજાનંદ સંસ્કાર ધામ ફરેણીમા અખંડ ધુનમા હરિભકતો ઉમટ્યા

ધોરાજીઃ ફરેણીધામ સહજાનંદ સંસ્કાર ધામ કુલવાડીમાં સ્વામીનારાયણ હવેલી ખાતે ૪ માસ પૂર્વ મહારાજના કંઠે ધુનનો પ્રારંભ થયો હતો ૪ માસથી આ ચાલતી ધુનમાં ધોરાજી રાજકોટ, જુનાગઢ, વડોદરા, અમદાવાદ,ભુજ સહીતના તેમજ વિદેશના હરી ભકતો આ અખંડ ચાલતી ધુન અને દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે અને આ ધુનમાં આજે વિશાળ સંખ્યામાં હરીભકતો અને સંતો હાજર રહેલ અને આતકે સવારે  ૭ થી સાંજના ૭ સુધી ચાલતી ધુનમાં મંત્રપીઠ ફેરણીના મદત પ.પુ.સાસ્ત્રી બાળકૃષ્ણદાસજી સ્વામી તથા જ્ઞાન સ્વરૂપદાસજી સ્વામી. અને ચત્રભુજદાસજી સ્વામી સહીતના સ્વામીનારાયણ સંતોએ ધુન બોલાવી હતી (તસ્વીરઃ અહેવાલઃ ધર્મેન્દ્ર બાબરીયા-ધોરાજી)

(11:39 am IST)