Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

જામનગર જિલ્લામાં કોરોનાના નવા 7 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લામાં આજે કોરોનાના નવા 7 પોઝીટીવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 7 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,50,440 સેમ્પલ લેવાયા છે

(8:03 pm IST)