Gujarati News

Gujarati News

News of Saturday, 26th December 2020

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાના નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે 2છેલ્લા 4 કલાકમાં વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા  છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,50,122 સેમ્પલ લેવાયા છે

(8:28 pm IST)