Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

જામનગરમાં નિવૃત પીએસઆઇનો ગળેફાંસો ખાઈને આપઘાત

બે વર્ષ પહેલા નિવૃત થયેલા અનુભા ઝાલાએ ઘરે ગળેફાંસો ખાદ્યો

જામનગર :શહેરમાં સાંજના સુમારે બે વર્ષ પૂર્વે નિવૃત થયેલા પીએસઆઈએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

   જાણવા મળતી વિગત મુજબ પોલીસ વિભાગમાં વાયરલેશ વિભાગમાંથી પીએસઆઈ તરીકે  અંદાજે બે વર્ષ પૂર્વે નિવૃત થયેલા અને હાલ રામેશ્વરનગર વિનાયકપાર્ક વિસ્તારમાં રહેતા નિવૃત પીએસઆઈ અનુભા ઝાલાએ  આજે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઈ લઇ આપઘાત કરી લેતા તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામા આવી રહી છે.

(7:37 pm IST)