Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ભૂપગઢમાં વૃક્ષારોપણઃ ગોહેલ પરિવારની પ્રેરણાદાયી પહેલ

રાજકોટઃ સરધાર પાસેના ભૂપગઢના ગોહેલ પરિવાર દ્વારા પરિવારના સ્વ. જીવુબેન ચનાભાઇ ગોહેલની પૂણ્યતિથી નિમીતે વૃક્ષારોપણ કરી સદ્દગતના આત્માને પર્યાવરણ જતનના સંકલ્પ સાથે શ્રધ્ધાંજલિ અપાઇ હતી. ગોહેલ પરિવારની આ પ્રેરણાદાયી પહેલને ગામ લોકોએ બીરદાવી હતી.

(1:12 pm IST)