Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

વેરાવળ મેઈન રોડ ઉપર ૧૬ બાળકોનો ચમત્કારી બચાવ

શાપર વેરાવળ માં આવેલ શ્રી રામદૂત સ્કુલ ના બાળકો તેમજ ટીચર બપોરે સ્કુલે છુટી ઘર તરફ  જવા રવાના થયા હતા ત્યારે વેરાવળ મેઈન રોડ ઉપર તંત્ર દ્વારા વચ્ચે ની ફૂટ પારી નહી કરતા શાપર થી વેરાવળ ગામ સુધી નો સિમેન્ટ રોડ એક વર્ષ થી બની ગયેલ હોય તેની વચ્ચે ની ફટ પારી ભુલી જતો તંત્રની બેદરકારી દાખવવો કે રાજકારણીઓ કેમ ચૂપ કોઈ નો જીવ લેવા બાકી રાખી છે કે શુ ? આવુ શાપર વેરાવળ ની જનતા જવાબ માંગી રહ્યા છેઆ રોડ ઉપર એટલો ગંદકી નો ગજ છે તેમજ તેમજ રોજના વાહનો ચાલકો ને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી વાહન ફૂટ પારી ઉપર ચડી જાય છે. અને અકસ્માત થાય છે. ગઇકાલે ૧૬ બાળકોનો ચમત્કારીક બચાવ થયો હતો. તે તસ્વીર

(11:46 am IST)