Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

ખોડલધામની મુલાકાતે સંસ્થાના ટ્રસ્ટીઓ

 દામનગરઃરાજકોટ ખોડલધામના નરેશભાઈ પટેલ ની શુભેચ્છા મુલાકાતે માનવસેવા ટ્રસ્ટના શ્રી નિર્દોષાનંદજી માનવસેવા હોસ્પીટલ ટીંબીના ટ્રસ્ટીઓ બી એલ રાજપરા, ધનસુખભાઈ દેવાણી રસીકભાઈ ભીંગરાડીયાએ રાજકોટ મુકામે ખોડલધામ - કાગવડ પ્રમુખ નરેશભાઈ પટેલની મુલાકાત લઈને હોસ્પીટલમાં ચાલતા તદ્દન નિશુલ્ક આરોગ્યલક્ષી સેવા કાર્ય અંગે વિસ્તૃત માહીતી આપી હતી શ્રી નરેશભાઈ એ ટીંબી હોસ્પીટલ ની મુલાકાતે આવવા ઈચ્છા વ્યકત કરી હતી તે પ્રસંગની તસ્વીર.(તસ્વીર- વિમલ ઠાકર)

(11:44 am IST)