Gujarati News

Gujarati News

News of Thursday, 26th September 2019

સોમનાથ મંદિરના મુખ્ય પૂજારીને એક્ષ્ટેન્શન અપાયુ

પ્રભાસ પાટણ તા.ર૬: (મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પૂજાર્ચાય એટલે કે મુખ્ય પૂજારી ધનંજય દવે કે જેઓ ચાલુ માસની ૩૦ તારીખે વયમર્યાદા નિવૃત થવાના હતા તેમની સુંદર કામગીરી - શૃંગાર અને ટ્રસ્ટના વિવિધ ઉત્સવો - તહેવારોમાં આધ્યાત્મિ - વૈદિક માર્ગદર્શન - સંચાલને  ધ્યાનમાં લઇ સોમનાથ ટ્રસ્ટે તેમના જન્મદિર ર૭ સપ્ટે. પહેલાં માનદ મંદિર મેનેજર તરીકે નિમણુંક સાથે એક વરસનું એક્ષ્ટેનશન આપતાં ઠેર-ઠેર હર્ષ આનંદ છવાયો અભિનંદન નંબર ૯૯૦૪૭ ૦ર૬૭૬૭

(11:42 am IST)