Gujarati News

Gujarati News

News of Sunday, 26th July 2020

કોરોના ઈફેક્ટ : જૂનાગઢ સોના ચાંદીના વેપારીઓ -કારીગરો સોમવારથી એક સપ્તાહ સાંજે 5 સુધી જ દુકાનો ખુલી રાખશે

કોરોના સંક્રમણને પગલે જૂનાગઢ ગોલ્ડ એન્ડ સિલ્વર મરચન્ટ એસો,નો નિર્ણય

 

જૂનાગઢ : જૂનાગઢમાં કોરોનાના સંક્રમણને રોકવા જૂનાગઢ ગોલ્ડ એન્ડ સિલ્વર મરચન્ટ એસો,દ્વારા આગામી સોમવારથી શનિવાર સુધી એક અઠવાડિયું સમસ્ત જૂનાગઢના સોના ચાંદી સાથે સંકળાયેલ જવેલર્સ -કારીગર,બુલિયન રિફાઇનરી,નાના મોટા વેપારીઓ સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી દુકાનો ખુલી રાખશે

(10:21 am IST)