Gujarati News

Gujarati News

News of Tuesday, 26th April 2022

જસદણમાં પુસ્‍તક દિન ઉજવાયો

 જસદણઃ પુસ્‍તકાલયમાં પુસ્‍તક દિનની ઉજવણી કરવામાં આવી જેમાં દીપ પ્રાગટય, ગ્રંથપાલના હેડ, દેવશંકરભાઈ ચાંવ, કન્‍યાશાળાના આચાર્ય શ્રીચાવડા દ્વારા દીપ પ્રાગટય કરીને રેલી કાઢવામાં આવી જેમાં મોટી સંખ્‍યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા તેમજ અંતમાં દેવશંકરભાઈ ચાંવ દ્વારા વાંચન અને પુસ્‍તક વિસે વિદ્યાર્થીઓને સમજ આપી હતી. દીપ પ્રાગટય કરવામાં આવ્‍યું તે તસ્‍વીર.(તસ્‍વીરઃ  કરશન બામટા : આટકોટ)

(1:00 pm IST)