Gujarati News

Gujarati News

News of Tuesday, 26th March 2019

જુનાગઢ કોંગ્રેસમાં ભૂકંપના એંધાણ ?

જુનાગઢ તા. ર૬ : લોકસભાની ચુંટણી જાહેર થતાની સાથે જ રાજકીય ગરમાવો વ્યાપી ગયો છે ત્યારે જુનાગઢ કોંગ્રેસમાં ભૂકંપના એંધાણ હોવાની ચર્ચાએ જોર પકડયુ છે.

આજે જુનાગઢના વંથલીમા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમા આયોજીત વિજય સંકલ્પ સંમેલનમાં જવાહરભાઇ ચાવડાના સમર્થકો અને પંચાયતના ૬ સભ્યો કોંગ્રેસમાથી રાજીનામુ આપીને ભાજપમા જોડાઇ જાય તેવી ચર્ચાએ જોર પકડયું છે.

(3:31 pm IST)