Gujarati News

Gujarati News

News of Monday, 26th February 2018

જામનગર : વાલસુરા ભારતીય નૌસેનાની ટીમ ઉત્સવમાં જોડાઇ

જામનગરઃ અધિકારી કમોડોર ઇન્દ્રજીત દાસગુપ્તાના નેતૃત્વમાં વાલસુરામાં ભારતીય નૌસેનાની એક ટીમે આઇટીએસ.લલાનીમાં યોજાનાર મુખ્ય ઉત્સવમા ભાગ લીધો હતો જેમાં દરેક આઇઅઇટી તથા એનઆઇટી સંસ્થાઓ અને ૮૦ થી વધુ કોલેજની વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો આ તકે કમોડોર શ્રીદાસગુપ્તાએ વાઇસ ચાન્સલર પ્રોફેસર સૌવિક ભટ્ટાચાર્યની ઉપસ્થિતીમાં ઉદ્દઘાટન સમારંભ યોજાયો હતો(તસ્વીરઃ અહેવાલ-મુકુંદ બદિયાણી-જામનગર)

(9:49 am IST)