Gujarati News

Gujarati News

News of Sunday, 26th January 2020

હળવદના અજીતગઢમાંથી ગૂમ થયેલા આદિવાસી પ્રોૈઢની તળાવમાંથી લાશ મળી

રાજકોટ : હળવદના અજીતગઢ ગામની સીમમાં રહી ખેત મજૂરી કરતાં મુળ છોટાઉદેપુરના બઇડીયા ગામના પરશુરામ રૂપરીયાભાઇ રાઠવા (આદિવાસી) (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢ પાંચ દિવસ પહેલા ગૂમ થયા હતાં. તેમની ૨૫મીએ સાંજે તળાવામાંથી ફુલાયેલી કોહવાયેલી લાશ મળી આવતાં ચકચાર મચી ગઇ હતી. મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.

(12:02 pm IST)