Gujarati News

Gujarati News

News of Wednesday, 25th August 2021

શ્રી સોમનાથ મહાદેવને સાંજે તલ શ્રૃંગાર

વેરાવળ-પ્રભાસપાટણઃ જેમના દર્શન અને સ્પર્શથી ભવ-ભવના પાપનું શમન થાય છે. જે ત્રિદલ મૃત્યુંજય મહાદેવ ત્રિનેત્ર ધારીને અર્પણ કરવાથી ત્રણ જન્મના પાપનો સંહાર થાય છે. ભગવાન સોમનાથ મહાદેવને કાલે પ૧,૦૦૦ બિલ્વપત્રોનો શૃંગાર કરવામાં આવેલ હતો. જેના દર્શનથી ભકતો ધન્ય બન્યા હતા. આજે સાંજે શ્રી સોમનાથ મહાદેવને તલ શ્રૃંગાર કરાશે. 

(12:52 pm IST)