Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

મોરબી જિલ્લામાં કોરોનાના વધુ ૧૬ કેસ નોંધાયા : ૨૩ દર્દીઓ સ્વસ્થ થયા

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : જીલ્લામાં કોરોનાના નવા ૧૬ કેસ નોંધાયા છે. જેમાં મોરબી તાલુકામાં ૧૫ કેસ અને ટંકારા તાલુકામાં એક કેસ એમ કુલ ૧૬ કેસ નોંધાયા છે જયારે ૨૩ દર્દીઓ સ્વસ્થ થયા છે જેમાં મોરબીના ૧૮, વાંકાનેરના ૦૨ અને હળવદના ત્રણ દર્દીઓ સ્વસ્થ થયા છે નવા કેસો સાથે કુલ કેસનો આંક ૮૩૦ થયો છે જેમાં એકટીવ કેસની સંખ્યા ૨૨૯ છે. જયારે અત્યાર સુધીમાં કુલ ૫૫૩ દર્દીઓ સ્વસ્થ થાય છે.

(9:48 am IST)