Gujarati News

Gujarati News

News of Saturday, 25th January 2020

ભાવનગર : પીએનઆર સંસ્થાને એસબીઆઇની ઉદાર સખાવત

ભાવનગર : કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સીબીલીટીના માધ્યમથી એસબીઆઇના માનનીય મુખ્ય મહાપ્રબંધક દુઃખબંધુરથ (ડીજીએમ), શ્રી વી.એમ.શર્મા (એજીએમ), મનોજ ઝા દ્વારા પીએનઆર સોસાયટીને રૂ. એક લાખનું અનુદાન અર્પણ કરાયેલ. પીએનઆર સોસાયટીએ વિકલાંગોના કલ્યાણઅર્થે આ અનુદાનનો સ્વીકાર કર્યો હતો તે પ્રસંગની તસ્વીર.(વિપુલ હિરાણી, ભાવનગર)

(11:27 am IST)