Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

જૂનાગઢમાં સૌરાષ્ટ્ર-કચ્છની બોૈદ્ધ ગુફાઓ પુસ્તક વિમોચન

જૂનાગઢઃ સાહિત્ય અને ઈતિહાસ આધારિત પુસ્તકો માં હવે લોકો વિશેષ રસપ્રરુચિ લેતા થયા છે. તેની આજે જૂનાગઢના આંગણે નિલેશ કાથડ લિખિત સૌરાષ્ટ્રપ્રકચ્છની બૈાદ્ધ ગુફાઓ પુસ્તક વિમોચનમાં પ્રતીતિ થઈ હતી. જૂનાગઢના ટીંબાવાડી સ્થિત રાજરત્ન ભવનમાં ૫૦૦થી વધુ લોકોની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રવાસન મંત્રી જવાહરભાઇ ચાવડાએ વિમોચન કર્યું હતું.

(12:45 pm IST)