Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

અમરેલીનાં હડાળા ગામનાં ખેડૂતનો પાક નિષ્ફળ જતાં બેંકનું ધિરાણ ભરવાની ચિંતામાં આપઘાત

અમરેલી જીલ્લાનાં નાનકડા એવા હડાળા ગામમાં એક ખમિરવંતા ખેડૂતે આપઘાત કરી જીવન ટુંકાવી  છે.

 મળતી વિગત મુજબ અમરેલીનાં હડાળા ગામનાં ખેડૂતે પાક નિષ્ફળ જતાં બેંકનું ધિરાણ ભરવાની ચિંતામાં આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. ખેડૂત દ્વારા ગળેફાંસો ખાઈ મોતને મીઠું કરવામાં આવ્યું છે. , પોલીસ દ્વારા આગળની તપાસ કરવાની તજવીજ કરવામાં આવી છે.

(12:26 pm IST)