Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

ધોરાજીમાં ઘોડીસરા પરિવાર દ્વારા ધાબળા વિતરણ

ધોરાજી : નર્મદા ફર્ટીલાઇઝરના કર્મચારી કાંતીભાઇ ઘોડાસરાનું ૧ વર્ષ પહેલા અવસાન થયેલ અને પ્રથમ વાર્ષિક પુણ્યતિથિએ સ્લમ વિસ્તારોમાં ગરીબ પરિવારજનોને ઠંડીમાં ધાબળા વિતરણ કરેલ અને ધોરાજી ફરેણી રોડ પર ગરીબ પરિવારના બાળકોને મિષ્ટ ભોજન કરાવ્યુ હતુ. ઘોડાસરા પરિવાર દ્વારા સ્વ.કાંતીભાઇ પોપટભાઇ ઘોડાસરાની સેવાકીય પ્રવૃતિઓને બિરદાવીને શ્રધ્ધાસુમન અર્પણ કરેલ હતા. નિરવભાઇ ઘોડાસરા, અભિષેકભાઇ ઘોડાસરા, દમયંતીબેન ઘોડાસરા, જયસુખભાઇ પાનસુરીયા સહિતના લોકો સેવાકીય પ્રવૃતિઓમાં જોડાયા હતા. ધાબળા વિતરણ કરેલ તે તસ્વીર.

(11:53 am IST)