Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

દામનગર પંથકમાં ગરીબોને ધાબળા વિતરણ

દામનગર : શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં એક હજારથી વધુ ધાબળાનું વિતરણ જૈન શ્રેષ્ઠી એશિયા ના ડાયમંડ વેપારી ઉદ્યોગપતિ મુંબઇ સ્થિત પ્રકાશભાઇ ગાંધી પરિવાર દ્વારા રેલ્વે સ્ટેશન બસ સ્ટેશન સહિત ફુટપાથ પર રહેતા બાળકો બુઝુર્ગોને કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં શ્રેણિકભાઇ ડગલીના માર્ગદર્શન હેઠળ દેવેન્દ્રસિંહ ડોડીયા, નટુભાઇ ભાલીયા વગેરે ધાબળા ઓઢાડતા નજરે પડે છે.(તસ્વીર : વિમલ ઠાકર)

(11:50 am IST)