Gujarati News

Gujarati News

News of Tuesday, 24th December 2019

પાલીતાણામાં મુસ્લિમ સમાજ દ્વારા રોષ

સાવરકુંડલાઃ કેન્દ્ર ની સરકાર દ્વારા દેશ મા કાળો કાયદો લાવી બહુમતિ થી  દેશ મા શાંતિ એકતા દેશ ની અખંડિતતા તોડવાનો પ્રયાસ માટે ફ.ય્.ઘ્ ને ઘ્.ખ્.ગ્ બિલ લાવી દેશ મા ભય નુ વાતાવરણ ઉભું કરનાર કેન્દ્ર સરકાર દ્વારા જે કાળો કાયદો લાવવા મા આવ્યો છે તેના વિરૂધ્ધ મા પાલીતાણા સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા  જુમ્મા મસ્જીદ થી પાલીતાણા શહેર તેમજ આજુ બાજુ ના ગામ ના મુસ્લિમ સમાજ ના લોકો દ્વારા હજારો ની સંખ્યા મા રેલી કાઢી પાલીતાણા  ડેપ્યુટી કલેકટર ને આવેદનપત્ર આપવા મા આવ્યુ  જેમા  પ્રદેશ કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા  પાલીતાણા સમસ્ત મુસ્લિમ સમાજ ના પ્રમુખશ્રી ડો.હાજી હૈયાતખાન બલોચ પીરે તરીકત સજ્જાદબાપુ  કૌસરબાપુ પીરેતરીકત આબીદબાપુ પીરેતરીકત અમાનતબાપુ તથા તમામ મુસ્લીમ જમાત ના પ્રમુખશ્રીઓ તમામ  પેશીઇમામ સાહેબો  રુમીભાઇ શેખ તથા નગરપાલિકા ના મુસ્લિમ સમાજ ના ચૂટાયેલા સભ્યો સહિત ના રાજકીય-સામાજિક ક્ષેત્ર ના અગ્રણીઓ હાજર રહ્યા

(11:42 am IST)