Gujarati News

Gujarati News

News of Saturday, 24th November 2018

જીવન પારાયણ

અમૃતવેલ મુકામે સરધારવાળા પરમ સદગુરૂ શ્રી નિત્યસ્વરૂપસ્વામીનાં શ્રીમુખેથી સત્સંગી જીવન પારાયણમાં ધર્મ એટલે માનવતા ઉપર સનરાઇઝ સ્કૂલ સાવરકુંડલાનાં મેનેજીંગ ટ્રસ્ટી પ્રતાપભાઇ ખુમાણે પ્રવચન આપેલ. આ ઉપરાંત કુંડલાનાં સુવિખ્યાત બહારવટિયા અને જેને ખુદ સ્વામીનારાયણ ભગવાને 'સંત'ની ઉપમાં આપેલ ત્યારનો ઐતિહાસિક પ્રસંગનું વર્ણન કરેલ.

(1:43 pm IST)