Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જુનાગઢઃ સી. આર. પાટીલને સ્વામીએ શુભેચ્છા પાઠવી

જુનાગઢ : શ્રી સ્વામિનારાયણ આશ્રમ મેંદરડા અને ખીરસરાના રાષ્ટ્રવાદી કથાકાર પૂ. શાસ્ત્રી ભકિતપ્રકાશદાસજીએ ભાજપાન નવનિયુકત ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને આશીર્વાદ પાઠવ્યા હત તે પ્રસંગની તસ્વીર. (તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(10:52 am IST)