Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જુનાગઢ જીલ્લામાં ગઇકાલ સાંજના ૪ કલાકથી આજરોજ સાંજના ૪ કલાક સુધીમાં

જુનાગઢ સીટીમાં ૧ર, જુનાગઢ તાલુકામાં ર, કેશોદમાં ૩, ભેંસાણમાં ૧, માળીયામાં ૧, માણાવદરમાં ૧, મેંદરડામાં ૩, માંગરોળમાં ર તથા વંથલીમાં ર સહિત કુલ ર૭ કેસ નોંધાયા છે. જયારે કેશોદ અને માંગરોળમાં એક-એક મોત થયું છે. આજે જુનાગઢ શહેરમાં બે, માણાવદરમાં ૩, મેંદરડામાં ૧ સહિત ુકલ ૬ દર્દીઓ સાજા થયા છે.

(11:03 pm IST)