Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

જામનગર શહેરમાં કોરોનાનો હાહાકારઃ ૭૬ કેસ નોંધાયાઃ આજે ૬૦ દર્દીઓ સાજા થયાઃહાલ૩૪૪ દર્દીઓ સારવાર હેઠળ

જામનગરઃ શહેરમાં આજે વધુ ૭૬ રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે આજે ૬૦ દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે. જયારે કોરોનાથી ૧૪ મૃત્યુ થયા છે.

(10:21 pm IST)