Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

સોમનાથ મહાદેવના દર્શન કરતા મંત્રીઓ રૂપાલા-આહીર

પ્રભાણસપાટણ : સોમનાથ મહાદેવના દર્શન કરી મંત્રી પરસોતમભાઇ રૂપાલા, રાજયમંત્રી વાસણભાઇ આહીર, જીતુભાઇ વાઘાણી સહિતનાઓએ પ્રાતઃ કાળે મહાદેવનાં દર્શન અભિષેકનો લ્હાવો લીધો હતો. રાજયમંત્રી વાસણભાઇ આહીરે સોમનાથ મહાદેવની ધ્વજાપુજા, તત્કાળ મહાપુજા કરવામાં આવી હતી જેમાં જીતુભાઇ વાઘાણી, નથુભાઇ સોલંકી, મહેન્દ્રભાઇ પીઠીયા, ડો. જયેશ વઘાસીયા, રમેશભાઇ ગઢીયા સહિતના અગ્રણીઓએ હાજરી આપેલ હતી ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર દ્વારા સન્માન કરવામાં આવેલ તે પ્રસંગની તસ્વીર.(તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ , પ્રભાસ પાટણ) (૧.૩)

(11:56 am IST)