Gujarati News

Gujarati News

News of Friday, 24th August 2018

નાવદ્રા ગામે મરઘા ઉછેર કેન્દ્રમાં દિપડો ઘુસ્યો

 વેરાવળઃ તાલુકાનાં નાવદ્રા ગામે આવેલ ખાણની બાજુમાં દિલાવરબાપુનું મું મરઘાઉછેર ફાર્મ હાઉસ આવેલ છે જેમાં રાત્રીનાં સમયે દિપડો પતરા તોડી અને અંદર ઘુસેલ હતો જેથી મરઘમાં દોડધામ મચી ગયેલ હતી.. દશથીપંદર મરઘા મૃત્યુ પામેલ છે. આ બાબતે જંગલ વિભાગનાં ડોડીયાને જાણ કરવામાં આવેલ છે અને પાંજરૂ મુકી અને આ દિપડાને પાંજરે પૂરવા પ્રયત્નો કરેલ છે. તસ્વીરમાં મરઘા ઉછેર કેન્દ્રમાં મરઘા નજરે પડે છે. (તસ્વીરઃ દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

(11:53 am IST)