Gujarati News

Gujarati News

News of Friday, 24th July 2020

જામનગરના અંધાશ્રમ ફાટક નજીક રાત્રે દોલત ગીરી ગોસ્વામી નામના 55વર્ષીય વૃદ્ધનું પાટા પરથી પસાર થતા ટ્રેન હડફેટે મૃત્યુ

જામનગર :::જામનગરના અંધાશ્રમ ફાટક નજીક  ગઈકાલે રાત્રે  જઈ રહેલા દોલત ગીરી ગોસ્વામી નામના 55વર્ષીય વૃદ્ધનું પાટા પરથી પસાર થતા હતા તે દરમિયાન જ ટ્રેન આવી જતા ટ્રેન હડફેટે દોલતગીરીનું કમાટી ભર્યુ મૃત્યુ નિપજયું હતું .

આ અંગે જાણ થતાં 108ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી પરંતુ ગંભીર ઇજાઓને કારણે સારવાર મળે  એ પૂર્વે દોલતગીરી નામના 55 વર્ષીય વૃદ્ધનું મૃત્યુ નીપજયું હતું.

(9:51 am IST)