Gujarati News

Gujarati News

News of Friday, 24th April 2020

સુરેન્દ્રનગર ના થાન માં પ્રથમ કોરોના નો કેસ નોંધાયો : રિપોર્ટ પોઝીટીવ આવતા સુરેન્દ્રનગર જિલ્લા માં કોરોના નો પ્રથમ કેસ

ઘુઘા ભાઈ બાવળિયા નામ ના 61 વર્ષ ના વૃદ્ધ નો કેસ પોઝીટીવ આવતા જિલ્લા માં દોડધામ મચી...

હાલ સમગ્ર દેશમાં કોરોનાવાયરસ નો હાહાકાર મચાવી દીધો છે. ત્યારે સમગ્ર દેશને  પ્રધાન મંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા lockdown કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ગુજરાતને પણ સરકાર દ્વારા lockdown કરવામાં આવ્યું છે ત્યારે હાલ ગુજરાત સમગ્ર દેશમાં કોરોનાવાયરસ ના દર્દી ની અસર ધરાવતું રાજ્ય બની ચૂક્યું છે ત્યારે ગુજરાતમાં કોરોનાવાયરસ ના કેસ અત્યાર  સુધીમાં 2500 ને પાર પહોંચી ચુક્યા છે..

ત્યારે સમગ્ર ગુજરાતને લોકડાઉન કરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા ને પણ વહીવટીતંત્ર દ્વારા ૧૪૪મી કલમ લગાડીને લોકડાઉન કરવામાં આવ્યું હતું. ક્યારે સુધી સુરેન્દ્રનગર જિલ્લામાં એક પણ કોરોનાવાયરસ ના કેસ પોઝિટિવ આવ્યા હતા ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રાહતના સમાચાર હતા ત્યારે આજે વહેલી સવારે થાનમાં એક કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ સામે આવ્યો છે..

થાન માં રહેતા રેલવે સ્ટેશન વિસ્તારમાં અનેક વર્ષોથી વસવાટ કરતા ઘુઘા ભાઈ બાવળિયા નામના ૬૧ વર્ષના વૃદ્ધો કે સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ નો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં દોડધામ મચી જવા પામી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ પોઝિટિવ કેસો નોંધાવા પામ્યો છે ત્યારે આજ સવારથી જ કલેકટર સહિતની ટીમ આ વૃદ્ધ ના ઈલાજ માટે તત્પર બની છે.

ત્યારે આ વૃદ્ધની ટ્રાવેલ્સ હિસ્ટ્રી થોડા દિવસ પહેલા બોટાદ ગયા હતા અને તેમને થાન corentin કરવામાં આવ્યા હતા ત્યારે આજે વહેલી સવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સમગ્ર જિલ્લામાં દોડધામ મચી જવા પામી છે અને જિલ્લામાં પ્રથમ કોરોનાવાયરસ નો કેસ નોંધાવા પામ્યો છે ત્યારે જિલ્લામાં પ્રથમ કોરોના નો કેસ નોંધાતા વહીવટીતંત્રને કલેક્ટરશ્રી દોડધામમાં મુકાયા છે..

ત્યારે હાલમાં સારવાર માં ઘુઘા ભાઈ ને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને આ પોઝિટિવ આવતા આ વૃદ્ધ ના પરિવારના પણ નમૂના લેવામાં આવ્યા છે. અને રિપોર્ટ માટે મોકલવામાં આવ્યા છે ત્યારે હાલ થાનમાં હાહાકાર મચી જવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રથમ કેસ  કોરોનાવાયરસ નોંધાતા લોકો ને વધુ સાવચેત રહેવા માટે પણ જિલ્લા કલેકટર શ્રી દ્વારા કરવામાં આવી રહી ત્યારે આગામી સમયમાં સંપૂર્ણપણે પાલન કરી સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાવાયરસ તો અટકે તે માટેના પગલા પણ જિલ્લા કલેકટર અને વહીવટી તંત્ર દ્વારા લેવામાં આવ્યા છે..

ત્યારે આગામી સમયમાં સુરેન્દ્રનગર જિલ્લામાં lockdown ચુસ્તપણે પાલન થાય તેવી પોલીસ ફોર્સ પણ ઉતારવામાં આવશે તેવું પણ કલેક્ટર શ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.

(11:26 am IST)