Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

ધોરાજીમાં સંવિધાન ચેતના યાત્રા નીકળી

ધોરાજીઃ ધોરાજીમાં સંવિધાન ચેતના યાત્રાઙ્ગ માકેટીગયાડ ખાતે આવી પહોંચતાં ભવ્ય સ્વાગત કરાયૂ હતું આ તકે અધીકારીઓ,અગણી ઓ સહિત ના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રજાસતાક દિન ની રાજયકક્ષા ની ઉજવણી રાજકોટ જીલ્લા ખાતે કરાઈ રહી છે જે અન્વયે બૂધવારે સવારે સાયકલ યાત્રીકો સાથે વિરાટ સંવિધાન ચેતના યાત્રા ધોરાજી મા પહોંચતા શહેર ભર માં ઠેરઠેર ભવ્ય સ્વાગત કરાયૂ હતું આ યાત્રા ધોરાજી માકેટયાડ ખાતે પહોચતા ધોરાજી નાયબ કલેકટર જી વી મીયાણી,મામલતદાર જોલપરા,ચીફ ઓફિસર દવે,પીઆઇ વિજય જોષી સહિતનાઅધિકારીઓ એ સ્વાગત કર્યું હતૂ આ યાત્રામા દેશ ભકતી નો માહોલ છવાઇ ગયો હતો.

(12:01 pm IST)