Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

જામનગર શહેરમાં કોરોનાના નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 42 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં કોરોનાના નવા 9 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  42 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે,.હાલમાં મૃત્યુઆંક 21 છે , અત્યાર સુધીમાં 1,70,097 સેમ્પલ લેવાયા છે

(12:15 am IST)