Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

મહુવામાં પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં સંતવાણી

જૂનાગઢઃ મહુવા કૈલાશ ગુરૂકુળ ખાતે સંતવાણી એવોર્ડનો પૂ. મોરારીબાપુની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જૂનાગઢના યુવા લોકગાયક મયુર દવે, હરસુખગીરી પરસોતમપરીબાપુ સહિતના કલાકારોેએ સંતવાણી રજૂ કરી હતી અને પૂ. બાપુએ રાજીપો વ્યકત કર્યો હતો (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા)

(1:04 pm IST)