Gujarati News

Gujarati News

News of Friday, 23rd February 2018

ગિર-સોમનાથ જિલ્લામાં ૧રપ૬ અને પોરબંદર જિલ્લામાં પ૦૧ બાળકો અતિ કુપોષિત

ગાંધીનગર, તા.  ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લામાં કુપોષણથી પીડાતા બાળકોની સંખ્યા બાબતે વિમલભાઇ ચુડાસમાના પ્રશ્નના ઉત્તરમાં મહિલા અને બાળ કલ્યાણ મંત્રીએ આંકડાકીય માહિતી આપી હતી.

મંત્રીશ્રીએ જણાવ્યા મુજબ તા. ૩૧ડીસેમ્બર ર૦૧૭ની સ્થિતિએ ગિર સોમનાથ જિલ્લામાં ઓછા વજનવાળા ૧૧૦૦ અને અતિ ઓછા વજનવાળા રપ૬ બાળકો છે. પોરબંદર જિલ્લામા ઓછા વજનવાળા ૩૯ર અને અતિ ઓછા વજનવાળા ૧૦૯ બાળકો છે.

(3:31 pm IST)