Gujarati News

Gujarati News

News of Thursday, 22nd October 2020

જામનગર શહેરમાં કોરોનાના 38 પોઝીટીવ કેસ નોંધાયા : વધુ 48 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોનાના 38 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં વધુ  48 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં 171 એક્ટીવ કેસ છે મૃત્યુઆંક 21 છે અત્યાર સુધીમાં 89481 સેમ્પલ લેવાયા છે

(7:15 pm IST)