Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

જૂનાગઢ ખાતે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ સાયકલ ચલાવીને સરકારી ગાડી ઓ ના બેફામ ઉપયોગ બંધ કરી પર્યાવરણ બચાવવા સંદેશ આપ્યો

જુનાગઢ::જૂનાગઢ ખાતે કેન્દ્રીય મંત્રી  મનસુખભાઈ માંડવિયા  દ્વારા સાયકલ ચલાવીને પદાધિકારીઓ અને અધિકારીઓને સરકારી ગાડી ઓ ના બેફામ ઉપયોગ બંધ કરી પર્યાવરણ બચાવવા સાથો સાથે  પ્રજાએ પરસેવાની કમાણીથી ભરેલા વેરા ના નાણાં નો ધુમાડો અટકાવવા નો સંદેશો આપ્યો હતો.( તસવીર - અહેવાલ વિનુ જોશી જુનાગઢ)

(3:21 pm IST)