Gujarati News

Gujarati News

News of Thursday, 22nd September 2022

ગોંડલમાં આજે શ્રીનાથજીની ઝાંખીનું આયોજન

ઉપલેટા, તા.૨૨: ગોંડલમાં રહેતા દયાળજીભાઈ ભજીયાવાળા તેમના નિવાસસ્‍થાન ગોંડલમાં શ્રીનાથજી ની ઝાંખીનું આયોજન કરેલ છે રાજુભાઈ સોની દ્વારા તથા તેમની કીર્તન મંડળી દ્વારા રજૂ કરવામાં આવશે.

આ કાર્યક્રમ ગૌલોક વાસી દયાબેન નટવર લાલ ખંધેડીયા ના પ્રથમ શ્રાદ્ધ નિમિત્તે આયોજન કરેલ છે. તો સર્વ વૈષ્‍ણવજનો એ આ કાર્યક્રમનો લાભ લેવા રાજેશભાઈ ખંધેરીયા એ એક યાદીમાં જણાવેલ છે આ કાર્યક્રમ આજે રાત્રે ૯.૩૦ વાગે રાધા કળષ્‍ણનગર શેરી નંબર ૭ આલાપ ચબૂતરા પાસે રાખેલ છે.

(11:46 am IST)