Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd August 2018

ધોરાજી ભાજપ દ્વારા સ્વ.અટલજીને શ્રધ્ધાંજલી અર્પીત

ધોરાજી : શહેર ભાજપ કાર્યલય ખાતે પૂર્વ વડાપ્રધાન અને કવી એવા અટલ બીહારી બાજપાઇજીને શ્રધ્ધાસુમન અપર્ણ કરવામાં આવેલ. આ પ્રસંગે કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ  અટલજીના વિચારો અને સિધ્ધાંતો વિશે જણાવેલ.ધોરાજી ભાજપના અગ્રણી વી.ડી. પટેલ શહેર ભાજપ પ્રમુખ હરસુખભાઇ ટોપીયા, માવાણી, જયસુખ ઠેસીયા તેમજ ભાજપના અગ્રણીઓ તેમજ પરેશભાઇ વાગડીયા, મહેશભાઇ, અનીલ વઘાસીયા, વિજય બાબરીયા, મનસુખભાઇ સોલંકી પ્રફુલ બાબારીયા, જયેશભાઇ વઘાસીયા, મીહીર હિરપરા, ગોપાલ કોયાણી, રાજુ બાલધા, કલ્યાણજીભાઇ ત્રાડા સહીતના હાજર રહેલ હતા.અને સ્વઃ અટલજીની દેશ પ્રત્યેની સેવાઓ વિશે જણાવેલ હતુ. તસ્વીરમા ઉપસ્થિત આવગેવાનો સાથે  મંત્રીશ્રી રાદડીયા નજરે પડેછે.(તસ્વીરઃધર્મેન્દ્ર બાબરીયા) (૪૬.૨)

 

(11:55 am IST)