Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd July 2020

મોરબી નવા બસ સ્ટેન્ડમાં ઉકાળા વિતરણ

મોરબીઃનવા બસસ્ટેશન ખાતે માણેકવાડા આયુર્વેદ ડોકટર ટીમ દ્વારા એસ.ટી.કર્મચારી અને પેસેન્જરને આયુર્વેદિક ઉકાળા વિતરણ તેમજ બસ સ્ટેશન સેનેટાઇઝનું આયોજન કરવામાં આવેલ જેમાં ડેપો મેનેજર ડી.આર.શામળા, બીએમએસ પ્રમુખ ઙ્ગડી.એન.ઝાલા, કર્મચારી મંડળના પ્રમુખ જયુભા જાડેજા તથા ટી.આઈ ડી.એન.મંથર, એ.ટી.આઈ વાદ્યુભા ઝાલા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આયુર્વેદિક ઉકાળા વિતરણ આયોજન કરનાર ડોકટર જીગ્નેશ ગોસાણીયાનો એસટી ડેપો મેનેજર સહિતની ટીમે આભાર વ્યકત કર્યો હતો. ઉકાળા વિતરણની તસ્વીર.

(11:46 am IST)