Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

જામનગરમાં ખોડીયાર કોલોની નજીક આજે બોકસાઈટ ના વેપારી એવા લોહાણા અગ્રણી અરવિંદભાઈ પાબારી પર હુમલો

જામનગર: ખોડીયાર કોલોની નજીક આજે બોકસાઈટ ના વેપારી એવા લોહાણા અગ્રણી અરવિંદભાઈ પાબારી પર હુમલો થયો હતો . ખોડીયાર કોલોની નજીક કેટલાક અજાણ્યા શખ્સોએ અરવિંદભાઈ ની કાર પર હુમલો કરતા આ અંગે પોલીસને પણ જાણ કરાઇ હતી. આ ઘટનાને પગલે એસપી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને વધુ તપાસ હાથ ધરી છે તસવીરો કિંજલ કારસરીયા જામનગર

(2:40 pm IST)