Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

મોરબીમાં ચાઇના મોબાઇલ ઉપયોગ કરનારને મંદિરમાં પ્રવેશ નહીં:

મોરબીઃ શંકર આશ્રમ ખાતે આવેલ પ્રાચીન નીલકંઠ મહાદેવ મંદિરમાં પણ ચીની પ્રોડકટનો ઉપયોગ કરનારને પ્રવેશ કરવો નહિ તેવું બેનર લાગ્યું છે મોરબીના શિવ મંદિરમાં પણ ચીન સામે આક્રોશ જોવા મળે છે અને મંદિરે બેનર લગાવી ચાઇનીઝ વસ્તુ અને મોબાઈલ એપ ઉપયોગ કરનારે મંદિરમાં પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે તેમ જણાવ્યું છે. ચાઇનીઝ મોબાઇલ ઉપયોગ કરનારને મંદિરમાં પ્રર્વેશ નહીંના પોસ્ટરની તસ્વીર.

(11:55 am IST)