Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

જામજોધપુરમાં શ્રમયજ્ઞથી તળાવનું નિર્માણ

જામજોધપુરઃ તાલુકામાં પ્રસિધ્ધ ગોપનાથ મહાદેવ મંદિર મહંત શ્રી મંગળ ગીરી બાપુના શ્રમયજ્ઞથી ફંડફાળા વગર કોઇ પણની ગ્રાન્ટ વગર ગોપનાથ તળેટી ઉપર નાના તેમજ એક મોટુ તળાવ સહિત  કુલ ૪ બનાવવામાં આવ્યા છે અને હજુ પોતાની સૂઝથી આઠ જેટલા તળાવ બનાવવાની નેમ છે. તળાવ બનાવવા ખોદકામ કામગીરીની તસ્વીરો.

(11:53 am IST)