Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

મોરબીમાં 'આપ' દ્વારા શહીદોને અંજલીઃ

મોરબીઃચીન દ્વારા ભારતીય જવાનો પર હીચકારો હુમલો કરવામાં આવ્યો જેમાં ૨૦ જેટલા ભારતીય સેનાના બહાદુર જવાનોએ શહીદી વહોરી. ચીનના આ કાયરતાભર્યા પગલાંનો આમ આદમી પાર્ટી સખત શબ્દોમાં સમગ્ર ગુજરાતમાં વિરોધ કરેલ. જેના ભાગ રૂપે આજ રોજ મોરબી ગાંધી ચોકમાં આવેલ શહિદ ભગતસિંહના સ્ટેચ્યુ પાસે મોરબી આમ આદમી પાર્ટી દ્વારા શ્રદ્ઘાંજલિ અને આક્રોશ વ્યકત કરેલ. તે તસ્વીર.

(11:50 am IST)