Gujarati News

Gujarati News

News of Thursday, 22nd February 2018

જૂનાગઢમાં પૂ. વિઠ્ઠલનાથજી મહારાજ નિત્યલીલામાં

જૂનાગઢઃ જૂનાગઢ પુષ્ટિ સંપ્રદાયના પૂ. પાદ શ્રી વિઠ્ઠલનાથજી મહારાજ (ઉ.વ. ૭૧) નિત્ય લીલામા પધારતા વૈષ્ણવો શોક મગ્ન થયા છે. મહારાજશ્રીનાં અંતિમ દર્શન માટે મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડયા હતા અને પૂ. વિઠ્ઠલનાથજી મહારાજની અંતિમયાત્રામાં જોડાયા હતા અને પુષ્પાજંલી અર્પણ કરી હતી જે તસ્વીરમાં નજરે પડે છે (અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(4:59 pm IST)