Gujarati News

Gujarati News

News of Wednesday, 21st October 2020

પાણીનો નિકાલ બંધ કરાતા મહર્ષિ દયાનંદ સોસાયટીમાં વરસાદના પાણી ભરાયા

ટંકારા,તા.૨૧ :  ટંકારામાં હાઈવે  રોડ કામગીરીમાં    પાણી નિકાલ બંધ કરાતા મહર્ષિ દયાનંદ સોસાયટી માં વરસાદ ના પાણી ભરાયા. ટંકારા પાસે રાજકોટ -મોરબી હાઇવે રોડ ફોર ટ્રેક બનાવવાની  કામગીરી ચાલુ છે . દરમિયાન મહર્ષિ દયાનંદ સોસાયટીના વરસાદી પાણીનો નિકાલ બંધ કરાયેલ રોડની કામગીરી વખતે થોડા દિવસ માંજ  પાણીના નિકાલની કામગીરી કરી આપવામાં આવશે તેઓ કોન્ટ્રાકટરો દ્વારા જણાવાયેલ, પરંતુ કામગીરી થયેલ નથી તાજેતરના વરસાદમાં મહર્ષિ દયાનંદ સોસાયટી પાણીનો નિકાલ બંધ થતાં તારે તરફ પાણી ભરાય ભરાયેલ સોસાયટીના લોકો ડ્રાઇવર પ્રાઈમ આમ પોકારી ગયેલ છે તાત્કાલિક પાણીના નિકાલની કામગીરી ભાદરવા સોસાયટી હાથ ધરવા સોસાયટીના રહીશોની માગણી છે.

(12:53 pm IST)